Abtak Media Google News
  • ક્ષાર યુક્ત જમીનના સંરક્ષણ માટે 548 કરોડની જોગવાઇ
  • સોલા, ગાંધીનગર મેડિકલ કોલેજ હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ
  • ઉદ્યોગ અને ખાન વિભાગ માંગે 4410 કરોડ ની જોગવાઈ
  • ક્ષાર યુક્ત વિસ્તારમાં 249.25 લાખ ધન મીટર જમીનનો નિર્ધાર
  • ધોલેરા SIR માટે 280 કરોડની જોગવાઇ
  • સોલા-ગાંધીનગર મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ
  • ૨૨ વર્ષથી બજેટ થાકી આવેલ રૂપિયા ક્યાં વાપર્યા તે અંગે સ્વેતપત્ર જારી કરે
  • બંદર અને મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 280 કરોડની જોગવાઇ
  • રાજયની ઉત્પાદન ક્ષમતામા 13 ટકાની વૃધ્ધિ
  • કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા રૂ.1101 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ
  • MSME સ્ટાર્ટઅપ ફન્ડ માટે 50 કરોડ
  • કૃષિ યાત્રીકીકરણ માટે 295 કરોડ, કૃષિ વિકાસ માટે 395 કરોડ
  • કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ
  • જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ
  • સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ
  • પશુ પાલન ડેરી વિકાસ માટે 2 નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ
  • તમામ જિલ્લામા કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડો
  • આઈ ક્રિએટ સેન્ટર માટે કોપર્સ ફન્ડ પેટે 10 કરોડની જોગવાઈ
  • ઔદ્યોગિક માલખાના વિકાસ માટે આગામી વર્ષ માટે 250 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ હેઠળ કુલ 8500 કરોડ ની જોગવાઈ
  • નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર યોજના માટે 14,895 કરોડ
  • 73000 કર્મચારીઓની ગત વર્ષે ભરતી કરાઇ છે
  • આવતા વર્ષે વધુ 30 હજાર કર્મચારીઓની ભરતી કરાશે
  • ડુંગરાળ અને આદિજાતિ વિસ્તારના આદિજાતિ માટે 857 કરોડ
  • વિવિધ મેળાઓ દ્વારા 4 લાખ લોકોને રોજગારી અપાઇ
  • ઉકાઈ કડાણા, પાનમ, કાકરાપાર જળાશય કેનાલ નેટવર્ક માટે 112 કરોડ
  • નાના મોટા ચેકડેમ તળાવો જળસંચય માટે 90 કરોડ
  • સૌની યોજના બીજા તાબક્કાની કામગીરી માટે 1765 કરોડ
  • સુજલમ સુફલામ યોજના માટે 1074 કરોડ
  • મુખ્યમંત્રી ગ્રામ ઉદ્યોગ હેઠળ 50 હજાર રોજગારી
  • દરજી-માટી-હેર સલુન માટે સરકાર આપશે પ્રોત્સાહન
  • સરદાર સરોવર યોજનામાં માઇનોર કેનાલ ટે 4018 કરોડ
  • આ યોજના હેઠળ 6 ટકા વ્યાજની સબસીડી આપશે
  • વાજયાય બેંકેબલ યોજના હેઠળ 40 હજાર લાભાર્થીઓને ઉદ્યોગ સેવા શરૂ કરવા પ્રોત્સાહન
  • નર્મદા મુખ્ય કેનાલને પુરના પાણીથી બચાવવા 488 કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે 899 કરોડ આયોજન
  • અનુસૂચિત જાતિના વિકાસ માટે 50 કરોડની જોગવાઇ
  • યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ
  • શિક્ષણમાં 27500 કરોડ રુપિયાની જોગવાઇ કરાઇ
  • 2500 કરોડનો શિક્ષણમાં વધારો કરાયો
  • શ્રમ રોજગાર માટે કુલ જોગવાઈ 1732 કરોડ
  • આઈટીઆઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ, નવા 51 કેન્દ્રો શરૂ કરાશે
  • 22 નવા ધનવંન્તરી આરોગ્ય રથ માટે 18 કરોડ
  • એપ્રુવલ પોલીસીમાં કામ કરનાર ઉદ્યોગોને સરકાર આપશે આંશિક વેતન
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડ જોગવાઈ
  • રસ્તાઓ અને પુલો બનાવવા માટે 1346 કરોડ
  • સરકારના વિવિધ વિભાગમાં 30 હજાર જેટલી નવી ભરતીઓ
  • પ્રાથમિક કૃષિ વિકાસ ધિરાણ સહકારી મંડળીઓ માટે 70 કરોડની જોગવાઇ
  • બજાર સમિતિના બાંધકામ માટે 11 કરોડની જોગવાઇ
  • અમદાવાદ-બગોદરા-રાજકોટ ધોરીમાર્ગ માટે 2754 કરોડ
  • અમદાવાદમાં પીરાણા સાઈટના બાયોમાઇનિંગ પ્રોજેક્ટ માટે 100 કરોડ
  • અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા સ્પ્લીટ ઓવરબ્રિજ માટે 65 કરોડ
  • પશુ સારવાર માટે 25 કરોડની જોગવાઇ
  • અમદાવાદમાં ગાંધીગ્રામ રેલવે અંડરપાસ માટે 25 કરોડ
  • દુધ ઉત્પાદન સહકારી મંડળીઓ માટે 36 કરોડની જોગવાઇ
  • અમદાવાદમાં સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમના નવીનીકરણ માટે 20 કરોડ
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુધ ઉત્પાદન સહકારી સંઘ શરૂ કરાશે
  • અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ સીટી મ્યુઝિયમ માટે 20 કરોડ
  • રાજ્યના તમામ જિલ્લાઓમાં કરૂણા એનિમલ યોજના
  • કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ યોજના 26 કરોડની જોગવાઇ
  • ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન માટે કટિબધ્ધ રહેશે
  • સુરતમાં સહારા દરવાજા થી કરણીમાતા ચોક ફ્લાયઓવર માટે 80 કરોડ
  • સુરતના ઉધના રેલવે ઓવરબ્રિજ માટે 50 કરોડની જોગવાઈ
  • સુરતમાં વેદ-વરિયાવને જોડતા તાપી બ્રિજ માટે 50 કરોડની જોગવાઈ
  • આગામી વર્ષો માં પોલીસ દળમાં 5635 જગ્યાઓ માટે સીધી ભરતી
  • 1500 જગ્યાઓ ટ્રાફિક હેતુસર ફાળવવા માં આવશે
  • નવા બંદર, માગરોળ,વેરાવળ,પોરબંદર અને સુત્રાપાડા માટે 280 કરોડની જોગવાઇ
  • માછીમારોને આધુનિક અન્જિન માટે 10 કરોડની જોગવાઇ
  • પ્રા.શાળાઓમા નવા ઓરડા માટે 673 કરોડ
  • કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે 69 કરોડ
  • અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરૂ પાડવા 68 કરોડ
  • ધો 6થી 8 મા 1250 શાળાઓમા સાયન્સ સેન્ટર માટે 37 કરોડ
  • દૂધ સંજીવની યોજના માટે રૂ 377 કરોડ
  • સરકારી યુનિ. કોલેજોના નવીનીકરણ માટે 257 કરોડ
  • મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના
  • માં વાત્સલ્ય યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા 2 લાખથી વધારીને 3 લાખ કર્યો
  • પોલીસ આધુનિકરણ અને FSL માટે 67 કરોડ
  • સાયબર ક્રાઈમ પોલીસ મથકો શરૂ કરવા 1 કરોડની જોગવાઈ
  • 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે 6 લાખ સુધીનો બીમારીનો ખર્ચ સરકાર ઉઠાવશે
  • માં વાત્સલ્ય યોજના અંતર્ગત વડીલો માટે 6 લાખની મર્યાદા કરાઇ
  • અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે 592 કરોડની જોગવાઇ
  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 3641 કરોડ ની જોગવાઈૉ
  • પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ માટે 374 કરોડ
  • બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે 506 કરોડ
  • નવ રચિત બિન અનામત આયોગ માટે જોગવાઈ 1.28 કરોડ
  • રાજ્ય સરકાર શિક્ષણમાં સુધાર કરવા કટિબદ્
  • જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અનંર્ગત 30 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 2200 કરોડ
  • રાજ્ય સરકાર ગણિત અને વિજ્ઞાન વિધાર્થીઓને ગણિતની વર્કબુક આપશે
  • ધો.3 થી 8ના વિધાર્થીઓ વિજ્ઞાનની બુક આપશે
  • અંત્યોદય, બીપીએલ માટે મીઠું, તેલ રાહત દરે આપવા 217 કરોડ
  • દુધ સંજીવની યોજના હેઠળ આગનવાડી ભાણતા અને માતા દુધ પુરૂ પડાશે
  • દુધ સંજીવની યોજના પાછળ 377 કરોડની જોગવાઇ
  • વન બંધુ કલ્યાણ યોજના માટે 13,278 કરોડ ની જોગવાઈ
  • સરકારી સંસ્થા અને યુનિવર્સિટીઓમાં નમો વાઇફાઇ સુવિધા શરૂ કરાશે
  • નમો વાઇફાઇ સુવિધા માટે 30 કરોડની જોગવાઇ
  • શ્રમિક અન્નપુર્ણા 51 નવા ભોજન કેન્દ્રો શરૂ કરાશે
  • બાંધકામના શ્રમિકોને ગેસ સિલિન્ડર અને સગડી અપાશે
  • વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કુલ 1287 કરોડની જોગવાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.