રાજકોટ મહા નગરપાલિકામાં કામ કરતા વાલ્મીકી સમાજના સફાઇ કામદારોની ભરતીના નિયમમાં સુધારો કરવા અખિલ વાલ્મીકી સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન દ્વારા મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલને લેખીત રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ મુખ્ય મુદાઓમાં કોરોર્પરેશનમાં જે વર્ષોથી કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેનો ભરતીમાં મુખ્ય સમાવેશ કરવો, જે કામદારોની વયમર્યાદા થઇ ગઇ હોય તેની જગ્યાએ તેમના વારસદારોને ભરતીમાં લેવા વાલ્મીકી સમાજના આર્થિક બેકાર અને બેરોજગાર લોકોની સફાઇ કામદારોની ભરતીમાં સમાવેશ કરવો, વિધવા બહેનોને મહત્વ આપીતેઓનો સમાવેશ કરવો તેમજ ભરતી પ્રક્રિયા ડ્રો સીસ્ટમથી કરવા સહિતના મુદ્દે લેખીત રજુઆત કરવામાં આવી છે.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા