Abtak Media Google News

માંડવી અને સુરત શહેરનાં કાર્યક્રમમાં આપશે હાજરી‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

માનનીયકેન્દ્રીયમાર્ગપરિવહનઅનેરાજમાર્ગ,શીપીંગ,કેમિકલ્સએન્ડફર્ટિલાઇઝર્સમંત્રીશ્રીમનસુખભાઈમાંડવીયાતા.૧૬/૬/૨૦૧૮ના રોજ એક દિવસ સુરત જીલ્લાનાં પ્રવાસે આવનાર છે.

આ દરમિયાન તેઓ સવારે ૧૦ કલાકે માંડવી ખાતે રૂ.૫૬ કરોડનાં ખર્ચે નેશનલ હાઇવે પર નિર્માણ પામનાર તાપી નદી પરનાં બ્રીજનું ભુમિપુજન કરશે, અને સાંજે ૫ વાગ્યે સુરત શહેરમાં ‘એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ’ દ્વારા આયોજીત ‘એક્સ્પોર્ટ સ્ટાર્ટઅપ, જી.એસ.ટી અને ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ’ વિષય પર આયોજીત સેમિનારમાં “ભારતીય અર્થતંત્ર અને આવનારા સમયની તકો” પર વકતવ્ય આપશે. આ કાર્યક્રમ સુરત કૃષિ બજારનાં સેમિનાર હોલમાં યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.