Abtak Media Google News

દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇશ્વરભાઇ ઝાખરીયાએ તેમના ધર્મપત્ની ચંપાબેન સાથેના ચાર દાયકાથી વધુના એટલે કે ૪૧મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી આજરોજ બેટ દ્વારકામાં વિશેષ દ્વારકાધીશ જગતમંદીર તેમજ વિશ્વના એકમાત્ર પિતા હનુમાનજી અને પુત્ર મકરઘ્વજજીના મંદીર ગણાતા દાંડીવાલા હનુમાનજીના મંદીર તેમજ બેટ દ્વારકામાં આવેલા અલગ અલગ ર૧ જેટલા હિન્દુ ધર્મસ્થાનોમાં પણ નૂતન ઘ્વજારોહાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમસ્ત બેટ દ્વારકાના બ્રાહ્મણોની બ્રહ્મચોર્યાસીની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મોત્સવમાં સમસ્ત ઓખા મંડળના લોહાણા અગ્રણીઓ સહીત સ્થાનીક મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.