Abtak Media Google News

અબતક, શિવાસિંહ, સેલવાસ

વિશ્વ  હિન્દુ પરિષદે સેલવાસમાં બાઈક રૈલી યોજીને શૌર્ય દિવસની ઉજવણી કરી. વિહિપ, દાનહનાં અધ્યક્ષ પ્રશાંત પાટિલનાં નેતૃત્વમાં બાલાજી મંદિરથી બાઇક રૈલી નિકળી.

આમલી ફુહારા થઈને રૈલી શહેર ભ્રમણ કરી. રૈલીમાં બાઇક પર સવાર કેસરિયા ધ્વજ સાથે જયશ્રી રામ ઉચ્ચારતાં નિકળ્યા હતા. રૈલીની આગળ ગાડીની ઊપર કોઠારી બંઘુઓની તસ્વીર લગાડી શહીદ કોઠારી બંધુઓની જયકાર પોકારી બાઇક સવારો રામ મંદિર નિર્માણનાં હર્ષ વ્યક્ત કર્યો હતો. વિહિપ પ્રમુખ પ્રશાંત પાટિલે કહ્યું કે કોઠારી બંધુઓનાં બલિદાન વ્યર્થ નહીં ગયો. રામ મંદિરનાં નિર્માણ સાથે કોઠારી બંધુઓ અમર થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.