Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Gir Somnath»વેરાવળ: ભાલ્કેશ્વર મહોત્સવનો આજી આરંભ
Gir Somnath

વેરાવળ: ભાલ્કેશ્વર મહોત્સવનો આજી આરંભ

By Abtak Media10/10/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ગુજરાત આહીર સમાજ, સોમનાથ ટ્રસ્ટ અને ભાલકા પૂર્ણીમા સમિતિ દ્વારા આયોજન: ધ્વજા રોહણ, ધર્મધ્વજ રયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાશે

શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણીમા સમીતીના સંયુકત ઉપક્રમે તા.૧૦ થી ૧૩ ઓકટોમ્બર સુઘી ત્રી-દીવસીય ભાલકેશ્વર મહોત્સવ નુંં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણશિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ઘ્વજારોહણ, ઘર્મઘ્વજ રથયાત્રા, નારાયણયાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહીત ના વિવિઘ કાર્યક્રમો યોજાશે.

જેમાં ખાસ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમી એવી દ્વારીકા નગરીથી મર્મભૂમી એવા ભાલકાતીર્થ સુઘીની આહીર સમાજ દ્વારા ભવ્ય  ઘર્મઘ્વજ રથયાત્રા યોજાશે. જે અર્ંતગત આજે ગુરૂવારના સાંજે પાંચ કલાકે દ્વારકાઘીશ મંદીરને આહીર સમાજ દ્વારા ઘ્વજારોહણ કરાશે  દ્વારકાઘીશ મંદીરેથી ઘ્વજારોહણ કર્મ સંપન્ન કરી અને રાત્રી આહીર સમાજની વાડી ખાતે પ્રખર ભાગવતાર્ચાય ડો.મહાદેવપ્રસાદ મહેતાનું  શ્રીકૃષ્ણની ઘર્મસંસ્થાપનાના વિષય પર વિશેષ વકતવ્ય યોજાશે સાથે દાંડીયારાસ ને રમઝટ પણ બોલાવાશે.

ALSO READ  મહેસાણા : સરસાવ ગામ પાસેથી ૪૦૦ થી વધુ પેટીનો દારૂ ઝડપાયો

ત્યાર બાદ તા.૧૧/૧૦/૨૦૧૯ને શુક્રવારના સવારે ૦૯:૦૦ કલાકે દ્વારીકાથી ભાલકાતીર્થ સુઘી શ્રી કૃષ્ણના ઘર્મસંસ્થાપન રૂપ ઘર્મઘ્વજ તથા શ્રીકૃષ્ણના મુખથી ગવાયેલી વિચારઘારા રૂપ શ્રીમદ ભાગવત ગીતા ને રથમાં પ્રસ્થાપીત કરાશે અને આ રથયાત્રાને પ્રસ્થાન થશે જે ઉપલેટા અને જુનાગઢ સહીતના ગ્રામો-નગરોમાંથી પસાર થઇ તા.૧૨/૧૦/૨૦૧૯ને શનિવારના રોજ વેરાવળ થઇ ભાલકાતીર્થ ખાતે પહોંચશે. આ રથયાત્રામાં ખાસ આહીર સમુદાયના લોકો તેમના પરંપરાગત પરીઘાન સાથે બહોળી સંખ્યામાં જોડાશે. જે અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

તા.૧૩/૧૦/૨૦૧૯ને રવીવારના રોજ સવારે આઠ વાગ્યાથી નારાયણ યાગોનો શંભારંભ થશે તેમજ સવારે ૧૦ વાગ્યાથી ૧૫૧ સત્યનારાયણ કથા નો શુભારંભ થશે બપોરે ૧:૪૫ વાગ્યે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નૂતન મંદીરનો ઘ્વજારોહણ તથા સુવર્ણ શિખરાર્પણનું કાર્ય પૂર્ણ થશે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા સુઘી મહાપ્રસાદ બાદ દીવસભર ઘાર્મીક કાર્યક્રમો બાદ રાત્રીના ભવ્ય કસુંબલ લોકડાયરો અને સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં નામાંકીત કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે. ભાલકાતીર્થ ખાતે પાંચ વર્ષ આગાઉ આહીર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનુ ભવ્ય આયોજન હાથ ઘરવામાં આવેલ જેમાં રાજય ઉપરાંત દેશના જુદા જુદા પ્રાંતોમાંથી આહીર સમાજ મહાસાગરરૂપે છલકાયો હતો અને ભજન, ભોજન, ભકતીના ત્રીવેણી સંગમ સાથે ઇતીહાસ સર્જાયો હતો. ત્યારે ઠીક પાંચ વર્ષ બાદ ફરી ભાલકાતીર્થ ખાતે આહીર સમાજ દ્વારા ભૂતકાળ જીવંત કરાશે.

ALSO READ  પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

ahir samaj DHARMIK gujarat veraval
Share. Facebook Twitter WhatsApp
Previous Articleનિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઈન્ટ મહત્ત્વની સપાટી …!!
Next Article ડી.ટી.એચ. અને કેબલવાળાની મનમાની નહીં ચાલે: ‘ટ્રાઇએપ’લોકોને ચેનલની પસંદગીની છુટ આપશે
Abtak Media
  • Website

Related Posts

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.