અમરનાથ યાત્રાની ધમકી થી BSF તેમજ આર્મી દ્વારા પૂરી તૈયારી કરવામાં આવેલ છે. આ વર્ષે અમરનાથ યાત્રા પર ખૂબ જ જોખમ રહેલું છે. જેથી કરી ને યાત્રાળુઓ માટે કોઈ પણ જાતનું જોખમ ના થાય અને શાંતિપૂર્વક યાત્રા પૂર્ણ થાય. આ વર્ષે પરિસ્થિતી ખૂબ જ નાજુક છે. આ વખતે અમરનાથ યાત્રા પર મોટા પાયે જોખમ રહેલું છે. પરંતુ આ પરિસ્થિતી ને પોહચી વળવા માટે ભારતીય આર્મી તેમજ કમાન્ડો પૂર્ણ રૂપ થી તૈયાર છે. અને ભારતીય આર્મી એ પણ કહેલું છે કે આ વર્ષ ની અમરનાથની યાત્રા પણ શાંતિપૂર્વક પૂર્ણ થશે.
Trending
- Teslaના એલોન મસ્કે ભારત મુલાકાત મુલતવી રાખી
- લ્યો કરો વાત… ટબુડીયા માલિકને ઈન્ફોસીસના ડિવિડન્ડની આવક કરોડોમાં થઈ
- સિંગાપોર મોકલાયેલ કરી ફિશ મસાલામાં પેસ્ટીસાઈડનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા ખૂબ જ વધુ
- મનને જીત્યુ અને બન્યા મહાવીર: કાલે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ
- આ વર્ષે કેસર કેરી 45 થી 50 દિવસ મોડી આવવાનું આ છે મુખ્ય કારણ
- જામજોધપુર:તરસાઈ ગામે મસમોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપાયો
- “આનો મગજ બવ ગરમ છે” આવું તો તમે સાંભળ્યું જ હશે…તો જાણો આ વિશે વિજ્ઞાન શું કહે છે
- ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને વકફ બોર્ડના સભ્ય બનાવતા ગુજરાત હાઇકોર્ટ “લાલઘુમ”