Abtak Media Google News

અમરનાથ યાત્રાની ધમકી થી BSF તેમજ આર્મી દ્વારા પૂરી તૈયારી કરવામાં આવેલ છે. આ વર્ષે અમરનાથ યાત્રા પર ખૂબ જ જોખમ રહેલું છે. જેથી કરી ને યાત્રાળુઓ માટે કોઈ પણ જાતનું જોખમ ના થાય અને શાંતિપૂર્વક યાત્રા પૂર્ણ થાય. આ વર્ષે પરિસ્થિતી ખૂબ જ નાજુક છે. આ વખતે અમરનાથ યાત્રા પર મોટા પાયે જોખમ રહેલું છે. પરંતુ આ પરિસ્થિતી ને પોહચી વળવા માટે ભારતીય આર્મી તેમજ કમાન્ડો પૂર્ણ રૂપ થી તૈયાર છે. અને ભારતીય આર્મી એ પણ કહેલું છે કે આ વર્ષ ની અમરનાથની યાત્રા પણ શાંતિપૂર્વક પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.