Abtak Media Google News

પદયાત્રામાં કેબીનેટ મંત્રી પણ જોડાયાં

સૌરાષ્ટ્રના કદાવર નેતા અને ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઇ રાદડિયાની દીર્ઘ આયુ માટે ગઈ રાત્રે પદયાત્રા જામકંડોરણાથી કાગવડ સુધી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Img 20190105 Wa0014

જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્રના ખેડૂત નેતા અને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાની તબિયત છેલ્લા કેટલા સમયથી નાદુરસ્ત હોઈ જેના માટે મોટી સંખ્યમાં લોકો તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ગઈ રાત્રથી અંદાજે ૩૬ કિલોમીટરની પદયાત્રા સારુ કરી જે આજે વહેલી સવારે કાગવડ ખોડલધામ ખાતે પોહચી હતી અનેમાં ખોડલમાં વિઠ્ઠલભાઇની દીર્ઘ આયુ માટે પ્રાર્થના કરી જલ્દી તંદુરસ્થ થઈ ફરી લોકોની વચ્ચે આવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અંદાજે ૩૦૦૦થી વધુ લોકો આ પદયાત્રામાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.