Abtak Media Google News

હાલ જે કોરોનાની મહામારી છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના જે ગતિએ વધે છે તે જોઇને અત્યારે પોતાની રીતે શ્વેતછા એ જે તાલુકા તેમજ શહેરો લોકડાઉન પાડી રહ્યા છે તેજ રીતે પડધરી તાલુકાના લોકો માટે પણ લોકડાઉન પાડવાની જરુંર છે દુકાનદારોએ પણ સમર્થન આપવું જોઈએ અને આપણા તાલુકાને સુરક્ષિત રાખી શકાય તેવી મારી બધાને અપીલ છે બધાનાં વિચારો સાથે મળીને નિયમોનું પાલન કરવું જોઈયે અને કોરોના સામે લડવાનું છે. અને કોરોના વોરિયર નિ રિસ્પેક્ટ કરવી જોઈએ. તેવું ભારતીય કિશાન સંઘના ઉપપ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.