હાલ જે કોરોનાની મહામારી છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના જે ગતિએ વધે છે તે જોઇને અત્યારે પોતાની રીતે શ્વેતછા એ જે તાલુકા તેમજ શહેરો લોકડાઉન પાડી રહ્યા છે તેજ રીતે પડધરી તાલુકાના લોકો માટે પણ લોકડાઉન પાડવાની જરુંર છે દુકાનદારોએ પણ સમર્થન આપવું જોઈએ અને આપણા તાલુકાને સુરક્ષિત રાખી શકાય તેવી મારી બધાને અપીલ છે બધાનાં વિચારો સાથે મળીને નિયમોનું પાલન કરવું જોઈયે અને કોરોના સામે લડવાનું છે. અને કોરોના વોરિયર નિ રિસ્પેક્ટ કરવી જોઈએ. તેવું ભારતીય કિશાન સંઘના ઉપપ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે.
Trending
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ