રાજકોટ તા. રપ સૌરાષ્ટ્ર-કચ્છની સુપ્રસિઘ્ધ અને એક જ છત્ર હેઠળ સ્વાસ્થ્ય સંબંધી તમામ પ્રકારની ઇમરજન્સી સારવાર પુરી પાડતી રાજકોટની એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ દિવાળીના તહેવારો દરમ્યાન પણ રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. હ્રદય રોગનો હુમલો, અકસ્મ્ાતના કેસો, ઝાડા ઉલ્ટીના કેસો, સખત તાવ આવવો, ડેન્ગ્યુ વિગેરે દર્દોની તાત્કાલીક સારવારની જરુર હોય તેવા દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના ડોકટરો તેમજ સ્ટાફ ટુ રહેશે. વોકહાર્ટ ઇમરજન્સી સર્વિસીઝના મો. ૭૪૦૫૧ ૭૪૦૫૧ છે. કોઇપણ પ્રકારની ઇમરજન્સી સારવાર માટે આ નંબર ઉપર સંપર્ક કરવા વોકહાર્ટ હોસ્પિટલની એક યાદીમાં જણાવેલ છે. વિશેષમાં હોસ્પિટલના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ નાગરીકોનું વિક્રમ સવંત ૨૦૭૬નું આગામી વર્ષે ખુબ જ આરોગ્યમય, સુખ-શાંતિ, સમૃઘ્ધિ અને પ્રગતિ અને પ્રગતિ સાથે પસાર થાય તેવી શુભકામનાઓ પાઠવેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક