હાલ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે ઉના તાલુકાના વાજડી ગામે વરસાદના પગલે પુલ બેસી ગયો હતો. પુલ ઉપરથી પાણી જતુ હતુ તેથી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. પાણી પુલ પરથી જતુ જોવા બહોળા પ્રમાણમાં લોકો ઉમટી પડયા હતા. ઉનામાં મચ્છુ નદી નવા પાણીની આવક થઈ નદથી નદીમાં બે કાંઠે પાણી આવી ગયા હતા ઉપરાંત નિચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ઉનામાં સાંજ સુધી ૬ ઈંચ વરસાદ વરસ્યો હતો.
Trending
- ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલું મરચું
- સુરત : નિલેશ કુંભાણીના ઘરની બહાર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો ચુસ્ત બંદોબસ્ત
- ઉડવામાં અસમર્થ પક્ષી પણ દરિયામાં તરવામાં માહીર “પેંગ્વિન”
- ખુબ જ ટૂંક સમયમાં આવી રહી છે ગુજરાતી ફિલ્મ “સમંદર”
- MGએ દુનિયાની ફાસ્ટેસ્ટ EV કારનું કન્સેપ્ટ કર્યું લોન્ચ…
- ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલા વ્યવહારોમાં મબલખ ઉછાળો!
- માતા-પિતાનું વર્તન નક્કી કરે છે કે બાળક…
- શેરમાર્કેટની મંદ શરૂઆત!