રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 3 માં મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ કોન્ટ્રાકટર બેકબોન એન્ટરપ્રાઈઝ દ્વારા નિમિત છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં આજે સવારે એકએક ઇ-વિંગમાં પાણીનો ટાંકો ફાટતાં પાંચ વ્યક્તિને ઇજા થયેલ છે. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. તે દરમિયા મેયર ડો,જૈમન ઉપાધ્યાએ જણાવ્યુ કે , ઘટના ખૂબ જ દૂ: ખદ છે અને બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે, સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે, આ અંગે હાઉસિંગ વિભાગના સ્પેશ્યલ સિટી એન્જિનિયરને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો સૌમ્ય વાણી-વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી