Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમેરિકાના યાત્રાથી પાછા ફર્યા પછી 29 જૂને પોતાના ગૃહરાજ્ય એવા રાજકોટ શહેરમાં 8 કિલોમીટર લાંબો રોડ શો કરશે. મોદીનો ગુજરાતમાં છેલ્લા 3 મહીનામાં બીજો રોડ શો હશે. તેમને ગત 16 એપ્રિલે સુરતના એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી 12 કિમી લાંબો રોડ શો કર્યો હતો.

આજ રોજ મોદીના કાર્યક્રમમા જાવામાટે વિકલાંગો માટે ખાસ સુવીધા કરવામાં આવી હતી.વાત કરીએતો ચુનારાવાડ ચોકમાં વિકલાંગોને બસમાં બેસાડવામાં આવ્યા હતા.અને તેમને કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.