Abtak Media Google News

હાલ શ્રીદેવી ના નિધનથી ભારત ભરમાં તેમના ચાહકવર્ગ માં શોક ફેલાયો છે તેઓ કરોડો લોકો ના દિલો માં છવાય ગયા હતા. તેમના નિધનથી પ્રધાનમંત્રી થી લઈ સેલિબ્રિટી એ ટ્વિટર પર ટ્વિટ કર્યા હતા

શ્રીદેવી ના નિધન બાદ પીએમ નરેન્દ્ર મોદી એ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું

સ્મૃતિ ઈરાની એ ટ્વિટ કર્યું હતું કે શ્રીદેવી એક્ટિંગ ના પાવરહાઉસ હતા

શશી થરૂરે પણ ટ્વીટ કર્યું હતું

શ્રદ્ધા કપૂરે ટ્વીટ કર્યું હતું કે મારા
Inspiration હતા શ્રીદેવી.

પ્રિયંકા ચોપરા એ કહ્યું હતું કે એમની પાસે શબ્દો જ નથી બોલવા માટે

અનુષ્કા શર્મા એ ટ્વિટ કર્યું હતું કે તેમના પરિવાર ને આ શોક માંથી નીકળવાની હિંમત આપે…

અજય દેવગને ટ્વિટ કર્યું હતું કે હજુ પણ વિશ્વાસ નથી કે તેઓ આપણી જોડે નથી. તે iconic હતા.

અનુપમ ખેરે ટ્વિટ કર્યું હતું કે તેઓ ખુબ જ graceful અને brilliant હતા.

વરુણ ધવન એ ટ્વિટ કર્યું હતું કે એ તેમના આઇડલ હતા.

માધુરી દીક્ષિત નેને એ ટ્વિટ કર્યું હતું કે હજુ તેમને વિશ્વાસ નથી કે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી.

શિલ્પા શેટ્ટીએ ટ્વિટ કર્યું હતું કે હું તમને ખૂબ યાદ કરીશ.

જેકલીન ફર્નાડીઝ એ ટ્વિટ કર્યું હતું કે તમે મારા આઇડલ છો.

રિતેશ દેશમુખે ટ્વીટ કર્યું હતું કે આ ખૂબ ખરાબ સમાચાર છે મારા માટે..

https://twitter.com/sonakshisinha/status/967574685469822976

https://twitter.com/realpreityzinta/status/967535969745293313

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.