Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»આગોતરૂ વાવેતર ન કરવું હોય તો શું તકેદારી રાખવી?
Gujarat News

આગોતરૂ વાવેતર ન કરવું હોય તો શું તકેદારી રાખવી?

By ABTAK MEDIA17/05/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

આગોતરા વાવેતર માટે વરસાદ બાદ પણ પાણીની જરૂર પડે છે. એટલે કે આગામી બે દિવસમાં સારો એવો વરસાદ પડી જશે. પરંતુ ત્યારબાદ છેક સત્તાવાર રીતે ચોમાસુ ન બેસે ત્યાં સુધી પણ પિયતની વ્યવસ્થા હોવી જોઈએ. જે ખેડૂતોને પિયતની પૂરતી વ્યવસ્થા ન હોય તેઓ આગોતરા વાવેતરનું જોખમ લેવા ઇચ્છતા નથી હોતા. આવા ખેડૂતોને જો આગોતરૂ વાવેતર ન કરવું હોય તો તેઓએ શુ તકેદારી રાકવી તે અંગે ડો. ગોહિલે જણાવ્યું કે હાલ ખેતર ખાલી છે ત્યાં ખળ ઊગી જશે. વાવેતર ન કરવું હોય તો 4થી 5 દિવસ પછી તેનું રાપ હાંકી નિંદામણ કરી નાખવું. પછી વરસાદ આવશે ત્યારે જે નિંદામણ થવું જોઈએ તેનું પ્રમાણ નહિવત હશે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા અગાઉ જાહેરાત પણ કરાઈ હતી કે, જૂન મહિના સુધી નર્મદા નીર ખેડૂતોને આપવામાં આવશે જેથી આગોતરા વાવેતરનું જોખમ મોટાભાગના ખેડૂતો લઈ શકે છે. કારણ કે તેઓને વાવાઝોડાના પગલે વરસેલા પાંચ ઈંચ જેટલા વરસાદ બાદ પિયર માટે નર્મદા નીર પણ મળતું રહેવાનું છે. જેથી મોટાભાગના ખેડૂતો આગોતરા વાવેતર તરફ વળે તેવી શકયતા છે. પરંતુ જે ખેડૂત આગોતરા વાવેતર તરફ ન વળે તેઓએ સમયસર નિંદામણ કરી લેવું જોઈએ તેવી સલાહ ડો.ગોહિલે આપી છે. આ મુજબ જો ખેડુતો નિંદામણ કરી લેશે તેઓ ચોમાસું વાવેતર વધુ સારી રીતે કરી શકશે અને સારી ઉપજ પણ મેળવી શકશે.

 

AGREECULTURE farmer featured gujarat Gujarat news
Share. Facebook Twitter WhatsApp
Previous Articleવાયરસ અને વાવાઝોડાંનું એકી સાથે તોફાન: સૌરાષ્ટ્રમાંથી 185 કિ.મી.ની ઝડપે પસાર થવાની દહેશત, આ જિલ્લાઓ પર વધુ ખતરો
Next Article ભાવનગરના મહુવા તાલુકાના 13 ગામોને તંત્ર દ્વારા એલર્ટ, દરિયાકાંઠા વિસ્તારના આટલા લોકોનું થયું સ્થળાંતર
ABTAK MEDIA
  • Website

Related Posts

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

27/09/2023

રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન પાસે સામાન્ય બાબતે પિતા પુત્ર પર હુમલો

27/09/2023

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

27/09/2023

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

27/09/2023

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

27/09/2023

રાજકોટ બેડીપરા ફાયર સ્ટેશન પાસે સામાન્ય બાબતે પિતા પુત્ર પર હુમલો

27/09/2023

રાજકોટ કલેકટર કચેરીએ અનુ. જાતિ અધિકાર આંદોલનની મહાપંચાયત: 1500 લોકો ઉમટયા

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

હનીમૂનને વધુ રોમાન્ટિક બનાવવા કરો આ રીતે પ્લાન

ચંદ્ર-સૂર્ય પછી, હવે શુક્રનો વારો, ISRO આગામી મિશનમાં વ્યસ્ત

રાજકોટ રેલનગર અન્ડરબ્રિજ બે માસ માટે બંધ: પોલીસ કમિશનરનું જાહેરનામું

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.