સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતાં માર્કેટ યાડઁ માં મરચાં,ધાણા બાદ ઘઉં ની આવક શરું થતાં આજે પચાસ હજાર ગુણીની આવક થવાં પામી હતી.યાડઁ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા નાં જણાવ્યાં અનુસાર ટુકડા ઘઉં નાં ભાવ વીસ કિલોના રૂ.320 થી 500 તથાં લોકવન નાં રુ.300 થી 450 ભાવ બોલાયો છે.ઘઉં ની ભારે આવક ને પગલે આવક સદંતર બંધ કરાઇ છે.(તસ્વીર:- જિતેન્દ આચાર્ય-ગોંડલ)
Trending
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!
- સિંહ અને સિંહણ બંને માંથી કોણ વધુ ખતરનાક ?
- રાજકોટ કોર્પોરેશનમાં મેનેજરની 8 જગ્યાઓ માટે 2922 ઉમેદવારો મેદાનમાં!!
- વિદેશ મંત્રી એસ. જયશંકર પ્રબુધ્ધ નાગરિક સાથે કરશે સંવાદ
- સોનામાં તેજી હી તેજી : ભાવ 70 હજારને પાર
- નેટ કનેક્શનના નામે ત્રણ લોકો સાથે ભેજાબાજ શખ્સે હજારોની આર્થિક છેતરપિંડી આચરી