Abtak Media Google News

 

સિંહ ગયા અઠવાડીયે ભાવનગર જીલ્લાના વેરાવળ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનથી 5 કી.મી. દૂર હતો, સિંહોએ આ વિસ્તારને પોતાનું ઘર બનાવ્યું હોય તેવું લાગે છે અને અધિકારીઓ માને છે કે તે ત્રણ સિંહના જુથમાંથી એક સિંહ છુટો પડયો હોવાની માન્યતા છે.
જે અમરેલીથી 75-100 કી.મી. દુર હતા. ગાંધીનગરમાં વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સિંહને રેડિયો કોલર કરવામાં આવ્યો છે અને  ગાંધીનગરના શાસણમાં અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.