આજે શ્રાવણ સુદને સાતમ એટલે કે શીતળા સાતમ છે. મહિલાઓ રાંધણ છઠ્ઠના દિવસે ચુલો ઠારે છે અને બીજા દિવસે એટલે સાતમના રોજ આજે આખો દિવસ ચુલો પ્રગટાવાતો નથી. શીતળા સાતમે પરિણીત મહિલાઓ, માતાઓ તેમના સંતાનોની સુખાકારી, સમૃધ્ધિ અને દીર્ધાષ્યુ માટે શીતલા માનું પૂજન કરે છે. અને એકટાણુ કરે છે. રાજકોટમાં બેડીપરા ખાતે આવેલ સુપ્રસિધ્ધ શીતળામાંના મંદિરે આજે ભવ્ય મેળો ભરાયો છે. અહી સવારથીજ સ્ત્રીઓ તેમના સંતાનોને લઈ ર્માંના દર્શનાર્થે ઉમટી પડી છે. આજે શીતળા ર્માંનું પૂજન, તેમજ શ્રીફળ કુલેરની પ્રસાદી ધરવામાં આવે છે. બેડીપરા શીતળા માંના મંદિરે સવારથી ભકતોની ભીડ જામી છે.
Trending
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના