વર્લ્ડ હેરીટેજ ડેના આપણી પુરાતત્વ સંસ્કૃતિને સાચવવાની પહેલ કરવામાં આવે છે. રાજકોટમાં પણ વિવિધ પુરાતન કહી શકાય તેવા બાંધકામો આવેલા છે. જેમાં જ્યુબિલીની છત્રી, લાખાજીરાજ લાયબ્રેરી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોકત તસવીરમાંથી છત્રી અને લાયબ્રેરીની પુરતી સારસંભાળનો અભાવ જોવા મળે છે. જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
Trending
- આલિયા ભટ્ટની સુંદરતામાં મોંઘેરા ઘરેણાં અને સાડીએ ચાર ચાંદ લગાવ્યા
- અદિતિ રાવ હૈદરી પછી, તાપસી પન્નુએ તેની વીંટી બતાવી ઈશારો કર્યો
- શહેનાઝ ગિલની આંખોના કાજલે અને ચહેરા પરના સ્મિતએ મનળા મોહી લીધા…..
- સ્ટાઇલિશ આઇકોન સુરેશ રૈનાનો સુપર લુક
- હકીકતમાં સાપ પાસે ‘નાગમણી’ છે કે નહીં કેવી રીતે જાણવું?
- જામનગરમાં જુગારના ૩ દરોડામાં ૯ મહિલા સહિત ૧પ પતાપ્રેમી ઝડપાયા
- બાળકને solid food ખવડાવવાનું કેવી રીતે શરૂ કરવું
- આટલી સસ્તી દવા અચાનક કેમ મોંઘી?ભાવ જાણશો તો જીવ અધ્ધર ચઢી જશે!!!