કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. તે પૂર્વે આજે દિવાસાનું વ્રત અખંડ સોભાગ્યવતી મહિલાઓએ રાખ્યું છે. આ દિવસે મહાદેવની પૂજા કરવા અર્થે મંદિરે બહેનો દિવાસો વ્રતનું પૂજન કરી રહી છે. બહેનો આજે આખો દિવસ ઉપવાસ રાખી સાંજે એકટાણુ કરશે અને રાત્રીના જાગરણમાં ભકિત આરાધના કરી ધન્યતા અનુભવશે.
Trending
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….
- રાજ્યની ચાર ખાનગી યુનિવર્સિટી પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી પ્રવેશ આપશે