Abtak Media Google News

હાલ ઉત્તરપ્રદેશમાં જેવી રીતે કાયદો અને વ્યવસ્થા સુધારાય રહી છે તેની સાથે જ રાજ્યની અન્ય પ્રગતિ ચાલુ રે તે માટે ઉત્તરપ્રદેશ રાજ્ય યોગી આદિત્યનાથ દ્વારા કાનપુર ખાતેથી વિજ્ઞાન બસનું ઉદ્ઘાટન કરવાંમાં આવ્યું છે.

Vigyan Bus
vigyan bus

વિજ્ઞાન બસની બહાર બધી જગ્યાપર વિજ્ઞાનને લગતા પોસ્ટર અને વિગતો દર્શાવાય છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા તેમાં રહેલ સામગ્રી અને વિજ્ઞાનને લગતા ઉપયોગી મશીનરી વિશે જાણકારી આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.