Abtak Media Google News

શ્રીમજીવી સંઘમાં તકતી અનાવરણ સંપન્ન

શ્રમજીવી સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ ખાતે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાઁ અને પૂ. અરૂણાબાઇ મ.સ. આદિ તથા પૂ. સૂર્ય વિજય મ.સ. પરિવારના પૂ. પુનિતાજી મ.સ.ની ઉ5સ્થિતિમાં નમો જિણાણઁ જિય ભયાણં તકતીના દાતા ઇન્દુબેન એચ. જુઠાણીની સ્મૃતિમૉ એડવોકેટ ઉન્નતિબેન જુઠાણી વગેરેએ અનાવરણ કરેલ. રજનીભાઇ બાવીસી, મહેશભાઇ મહેતા, હિતેશભાઇ મહેતા, ઇલાબેન દફતરી, કલ્પનાબેન પારેખ, તુષાર ખારા, હિતેશ બાવીસી, ભરત દોશી, હસુભાઇ શાહ, મધુભાઇળ ખંધાર, રાજેશ પારેખ વગેરેએ સન્માન કરેલ. પૂ. ગુરુદેવ ધર્મસભાને જણાવેલ કે જીવનને ઉ5વન બનાવવા વ્યથા નહિ વ્યવસ્થા અને જોયા કરો જતું કરો નો મંત્ર અપનાવજો આયંબિલ ફંડમાં 3 હજાર ની તિથિમાં અનેક દાતાઓ જોડાયા હતા. વૈયાવચ્ચમાં પ1000 અર્પણ કરાયેલ.

સંઘ-લાયબ્રેરીને જૈનાગમ અર્પણ

Screenshot 3 32

પી.એમ. ફાઉન્ડેશન પ્રકાશિત ઠાણાંગસૂત્ર ભાગ-2 શ્રમજીવી સંઘ, મોટાસંઘના દિનેશભાઈ દોશી, અજરામરના મધુભાઈ ખંધાર અને જૈનચાલના મનીષભાઈ દેસાઈને અર્પણ કરાયેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.