Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»યુ.યુ.લલિત બનશે 49માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા?!!
National

યુ.યુ.લલિત બનશે 49માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા?!!

By ABTAK MEDIA05/08/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

સીજેઆઈ એન.વી.રમનાએ અનુગામી ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ લલિતના નામની કરી ભલામણ

ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાએ આજે તેમના અનુગામી તરીકે ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી હતી. જસ્ટિસ લલિત ભારતના 49માં ચીફ જસ્ટિસ હશે. નોંધનીય છે કે ચીફ જસ્ટિસ એન. વી. રમના આ મહિને 27 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ યુયુ લલિત હાલમાં સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કેન્દ્ર સરકારને તેમના અનુગામી તરીકે જસ્ટિસ યુ યુ લલિતના નામની ભલામણ કરી છે. 27 ઓગસ્ટે શપથ લેનાર જસ્ટિસ લલિતનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી રહેશે.

જસ્ટિસ લલિત, વર્તમાન ચીફ જસ્ટિસ એન. વી. રમના નિવૃત્ત થયાના એક દિવસ પછી 27 ઓગસ્ટે, તેઓ ભારતના 49મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનવાની લાઇનમાં છે. જસ્ટિસ લલિતની 13 ઓગસ્ટ 2014 ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે તેઓ જાણીતા વકીલ હતા. જસ્ટિસ લલિત ત્યારથી સર્વોચ્ચ અદાલતના અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો ભાગ રહ્યા છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે ઓગસ્ટ 2017માં 3-2 બહુમતીથી ‘ટ્રિપલ તલાક’ને ગેરબંધારણીય જાહેર કરી હતી. તે ત્રણ જજોમાં જસ્ટિસ લલિત પણ હતા. અન્ય મહત્વના નિર્ણયમાં, જસ્ટિસ લલિતની આગેવાની હેઠળની બેન્ચે ઠરાવ્યું હતું કે કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું સંચાલન કરવાનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ રાજવી પરિવાર પાસે છે.

9 નવેમ્બર, 1957 ના રોજ જન્મેલા જસ્ટિસ લલિતે જૂન 1983 માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી અને ડિસેમ્બર 1985  સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ જાન્યુઆરી 1986 માં દિલ્હી ગયા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને એપ્રિલ 2004 માં તેમને સર્વોચ્ચ અદાલતે વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કર્યા. 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કેસની સુનાવણી માટે તેમને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ લલિત 8 નવેમ્બર, 2022 ના રોજ નિવૃત્ત થશે.

Chief Justice of India featured Guajart News guajrat judge NV Ramana recommendation U.U.Lalit
Share. Facebook Twitter WhatsApp
Previous Articleટેલિકોમ કંપનીઓ 5Gને પ્રીમિયમ સર્વિસ ગણીને તેના ભાવ પણ વધુ લ્યે તેવી શકયતા
Next Article રાજ્યમાં સાતથી આઠ વિસ્તારોમાં હવે સાવજોની ડણક સંભળાશે!!!
ABTAK MEDIA
  • Website

Related Posts

  બેંગકોક મોલમાં હત્યા કર્યા બાદ 14 વર્ષીય શંકાસ્પદ બંદૂકધારીની ધરપકડ

03/10/2023

અદાણીએ ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

03/10/2023

સાબરકાંઠા :ઝારખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું કરાયું સમાપન

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.