શું તમને ખબર છે ‘સાવિત્રી’ તથા ‘વડ સાવિત્રી વ્રત’નું મહાત્મ્ય ?

ભાગ્ય અને સંતાનની પ્રાપ્તિમાં સહાય કરનારું વટ સાવિત્રી વ્રત આદર્શ નારીત્વના પ્રતિક સમુ માનવામાં આવે છે. વટવૃક્ષનું (વડલાનું) પુજન અને સાવિત્રી સત્યવાનની કથા સ્મરણના વિધાનના કારણે આ વ્રત વટ સાવિત્રી તરીકે પ્રસિઘ્ધ થયું. આ અંગે પ્રસિઘ્ધ કથાનુસાર ભદ્ર દેશના રાજા અશ્રુપતિના ઘેર અત્યંત સ્વરૂપવાન ક્ધયા સાવિત્રીનો જન્મ થયો હતો. યોગ્ય વર ન મળવાના કારણે રાજા … Continue reading શું તમને ખબર છે ‘સાવિત્રી’ તથા ‘વડ સાવિત્રી વ્રત’નું મહાત્મ્ય ?