8 જિલ્લામાંથી 6827 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી, તૈયારીઓની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સચિવોની તાકીદની બેઠક યોજતા ભૂપેન્દ્ર પટેલ 14 અને 15 જૂન દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની … Continue reading 8 જિલ્લામાંથી 6827 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર