સૌરાષ્ટ્ર તરફ આવતી મોટાભાગની બસો રદ

રાજકોટના કુલ 30 રૂટ ત્રણ દિવસ માટે કેન્સલ કરાયા: પંચમહાલથી આવતી દ્વારકા, જામનગર કચ્છ, જૂનાગઢ, ભાવનગર સહીતની તમામ બસો ચાર દિવસ માટે રદ સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો બિપરજોય વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવાઝોડું હાલ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર તરફ આવતી એસટી ડેપોના … Continue reading સૌરાષ્ટ્ર તરફ આવતી મોટાભાગની બસો રદ