નવું મહાઅભિયાન રંગ લાવ્યું! દરરોજ 1 કરોડ લોકોને ‘કોરોના કવચ’નું લક્ષ્યાંક હવે દૂર નહીં!!

કોરોના સામે રસી અને નિયમોનું પાલન જ એક અસરકારક પરિબળ મનાઈ રહ્યું છે. કોવિડ-19 વાયરસની આગામી સંભવિત ત્રીજી નહીં પણ કોઈ પણ લહેર સામે બચવા રસી જ એકમાત્ર ઉપાય મનાઈ રહ્યું છે. ત્યારે આ તરફ ધ્યાન દોરી સરકારે રસીકરણની પ્રક્રિયા વધુ સઘન બનાવી છે અને એમાં પણ હવે રસી માટે થતી ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અને … Continue reading નવું મહાઅભિયાન રંગ લાવ્યું! દરરોજ 1 કરોડ લોકોને ‘કોરોના કવચ’નું લક્ષ્યાંક હવે દૂર નહીં!!