સૌરાષ્ટ્ર-કચ્છની 90 ટ્રેનો રદ : 47 ટ્રેનો ટૂંકાવાઈ

15 જૂન સુધી કચ્છ તરફથી આવતી તમામ ટ્રેનો રદ કરાઈ : રેલવેએ હેલ્પલાઇન નંબર જારી કર્યો વાવાઝોડા “બિપોરજોય”ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત ગુજરાતમાં  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન “બિપોરજોય”ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનોને અસર થશે. મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી , સૌરાષ્ટ્રના … Continue reading સૌરાષ્ટ્ર-કચ્છની 90 ટ્રેનો રદ : 47 ટ્રેનો ટૂંકાવાઈ