Abtak Media Google News

શ્રી સિદ્ધિ વિનાયક ગ્રુપ જોડિયા દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ નિમિતે વિર્દ્યાથી ઓમાં વકતૃત્વ કળા નો વિકાસ થાય વિર્દ્યાથી નો પરિચય થાય અને ધાર્મિકતા ના પ્રચાર અને પ્રસાર હેતુ સહ વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરેલ હતું. તેમાં પ્રથમ, દ્વિતીય,ત્રિતીય નંબર મેળવનાર વિર્દ્યાીઓને સ્વ. છગનભાઈ દેવાભાઈ વાંક પરિવાર તરફથી શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ.Img 20180918 Wa0008

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.