Gir Somnath

ચાંદી પુરા વાયરસ અટકાવવા ધોકડવા ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ તંત્ર દ્વારા દવાના છંટકાવની કામગીરી કરાઇ ગીર ગઢડા ન્યુઝ: ગીર ગઢડા તાલુકાના હેલ્થ ઓફિસ અંતર્ગત અલગ અલગ…

યુવકો ડૂબી જતાં લોકોમાં ઉગ્ર રોષ મૃતકના પરિવાર સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો વેરાવળ ન્યુઝ: હાલ વરસાદે સૌરાષ્ટ વિસ્તારમાં તબાહી મચાવી છે ત્યારે વેરાવળમાં પણ વરસાદના…

ગીર સોમનાથનો હિરણ-2 76% ભરાયો વેરાવળ-તાલાલાના નીચાંણવાળા વિસ્તારોમાં સાવધાન રહેવા સૂચિત કરાયા ગીર સોમનાથ ન્યુઝ: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-2  જળાશય…

પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઇ પોલીસ અધિકારીઓ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં કોઇ પણ ધર્મની લાગણી ન દુભાઇ તે માટે અનુરોધ કરાયો ગીર સોમનાથ…

 શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી માત્ર 25₹ બિલ્વપૂજા સેવા”  શ્રાવણ 2023 અને મહાશિવરાત્રી 23-24 માં વિક્રમજનક 3 લાખ જેટલી પૂજા નોંધાયા બાદ શ્રાવણ 2024 માટે…

કુંવરજીભાઇ બાવળીયાએ ગીર સોમનાથ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી મંત્રીએ જિલ્લાના સિંચાઈ, પાણી પુરવઠા વિભાગ, વાસ્મોનાં સહિતના કામો ઝડપથી પૂર્ણ…

આજે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. જેના કારણે મંદિરનો પરિસર અને તેની આસપાસનો વિસ્તાર એક મહાકાવ્ય સમાન આકર્ષક દ્રશ્યમાં પરિવર્તિત થયો…

શ્રી વેરાવળ જથ્થાબંધ અનાજ કિરાણા વેપારી એસોસિયેશન મંડળ – વેરાવળ આથી સર્વે વેપારી મિત્રો ને જણાવવાનું કે હાલમાં ચાલું વર્ષે મેધરાજા મન મૂકીને વરસતા ન હોય,મેધરાજા…

એમ.એન્ડ જે.ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થલ્મોલોજી અમદાવાદના નિષ્ણાત તબીબો નિશુલ્ક નિદાન અને ઓપરેશન કરશે નિશુલ્ક ઓપરેશન માટે જનાર દર્દી અને સાથેના એક વ્યક્તિનો પરિવહન ખર્ચ પણ ચકવશે સોમનાથ…

સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ પેહલી વખત પોતાના ડગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે. અને વિદ્યા દેવી માતા સરસ્વતીની આરાધના રૂપે…