Vadodara

Health Minister Hrishikesh Patel Visits Gambhira Bridge Accident Victims In Vadodara

વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં ઇજાગ્રસ્તોની આરોગ્ય પૃચ્છા કરી સઘન અને શ્રેષ્ઠ સારવાર પુરી પાડવા હોસ્પિટલ તંત્રને સૂચના આપી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરથી ગંભીરાને…

Committee Submits Preliminary Report On Gambhira Bridge Collapse: Minister Hrishikesh Patel

પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે મુજપૂર માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ ૩૦ દિવસમાં વિસ્તૃત અહેવાલ સોંપાશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બ્રિજ તૂટી…

Four Engineers Drown In Gambhira Bridge Accident: Death Toll Rises To 18

બ્રિજનું રીપેરીંગ, ઇન્સ્પેક્શન, ગુણવતા ચકાસણી સહિતની બાબતોનો અહેવાલ તૈયાર કરવા નિષ્ણાંત ટીમનો ધમધમાટ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો વડોદરા નજીક આવેલ ગંભીરા બ્રિજ બે દિવસ પૂર્વે…

Death Toll In &Quot;Gambhira Bridge&Quot; Tragedy Reaches 14: Six-Member Committee Formed To Investigate

બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારી અંગે એક માસમાં તપાસ પૂર્ણ કરી રાજ્ય સરકારને રિપોર્ટ અપાશે ગત વર્ષે જ રૂ. 1.18 કરોડના ખર્ચે રીપેર કરાયેલ પુલ ધરાશાયી…

Heartbreaking: The Padhiyar Family'S Nest Shattered In The Gambhira Bridge Tragedy

Gambhira Bridge Tragedy : વડોદરામાં 9 જુલાઈ, 2025ના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પાદરા-જંબુસર વચ્ચે મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ…

Gambhira Bridge Over Mahisagar River Collapses In Padra, Vadodara...!

ભ્રષ્ટાચારના ભારથી વધુ એક પુલ ધરાશાયી સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતને જોડતો “ગંભીરા બ્રિજ” તુટતા નવ લોકોના મોત: છ ઘાયલ બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ: સ્થાનિકોની…

250 Bangladeshis Deported From Vadodara American Style

પહલગામ હુમલા બાદ ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીને પકડ્યા હતા. ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા મેગા ગુપ્ત ઓપરેશન વડોદરાથી પાર પડાયું હતું. એટીએસની દોરવણી હેઠળ 250થી વધુ બાંગ્લાદેશીને એરફોર્સના…

Two Schools In Vadodara Threatened To Be Bombed In A Single Day

નવરચના તેમજ ગુજરાત રિફાઈનરી સ્કૂલને ધમકી મળ્યા બાદ આજે સવારે સિગ્નસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરડીએક્સ મૂક્યો છે અને ગમે ત્યારે બ્લાસ્ટ થશે તેવી ધમકી મળતા ખળભળાટ વડોદરામાં…

Something Like This Happened While Eating At Hotel 'New Maya' On Tarapur Highway...

એસ.ટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી હોટલનો પરવાનો રદ કરાયો                   તારાપુર : એસ.ટી નિગમના નડિયાદ વિભાગનાં તાબા હેઠળની તારાપુર ચોકડી નજીક અધિકૃત કરવામાં આવેલ હાઈવે હોટલ…

Mega Lok Adalat In Surat On July 12: Golden Opportunity For Amicable Resolution Of Disputes

વજન ઘટાડવાના ભાગરૂપે કેલરી બર્નિંગ અને શારીરિક વ્યાયામનો સમન્વય એટલે નૃત્ય રાજ્ય સરકારનું ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન વેગવાન બની રહ્યું છે, ત્યારે મેદસ્વિતાથી ઘણા પ્રકારની બીમારીઓની સંભાવનાઓ…