ભરૂચ : નર્મદા ચોકડી નજીક બસ પલ્ટી ખાતા ૧૫ મુસાફરો ઘવાયા…
ભરુચ નજીક મોડી રાત્રે મુસાફર ભરીને નર્મદા ચોકડી ઉપરથી પસાર થતી લકઝરી બસ જામનગર તરફ જઈ રહી હતી હતી. ત્યારે લકઝરી બસ ડ્રાઇવરે સ્ટેરિંગ ઉપરથી...
અંકલેશ્વર : GIDCની પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં થયો બ્લાસ્ટ, 2 ના મોત
અંકલેશ્વર GIDCમાં આવેલી પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ ને કારણે કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 2...
વસંત પંચમી સાથે જોડાયેલો ભરૂચના સ્થાપના દિનનો ઇતિહાસ
નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્યા મુજબ ભૃગુ ઋષિએ “કર્મ” અથવા “કચ્છ” (કાચબો) ની પીઠ ઉ૫૨ એક નગ૨ની સ્થા૫ના કરી અને તે નગ૨ ભૃગુ કચ્છ...
રાહુલ ગાંધીનું વડાપ્રધાન પ્રત્યેનું નિવેદન તેમનું બાલિશપણું સાબિત કરે છે: મુખ્યમંત્રી રૂપાણી
ભરૂચ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સાયખા ખાતે કંપનીનું કર્યું ભૂમિપૂજન
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી જીઆઈડીસી સ્થિત સાયખા ગામે ઈમામી પેપર મીલ કંપનીનું નિર્માણ થવા...
અંકલેશ્વરઃ લક્ઝરી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત
નેશનલ હાઇવે-48 પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ઉભેલા ટ્રેલરને લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 15...
ગુજરાતના ભરૂચમાં રિસાયક્લિંગ પ્લાન્ટમાંથી ગેસ લિકેજ ત્રણ લોકોના મોત, ૨ હોસ્પિટલ માં દાખલ.
ગુજરાતના ભરૂચમાં રાસાયણિક કચરાના રિસાયક્લિંગ પ્લાન્ટમાંથી ગેસ લિકેજ થતા ત્રણ લોકોના મોત થયા અને ૨ હોસ્પિટલ માં દાખલ.
ગુજરાતના ભરૂચમાં રાસાયણિક કચરાના રિસાયક્લિંગ પ્લાન્ટ મજૂરો...
અંકલેશ્વર:વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ 58 માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવતા કહ્યું કે સુજલામ સુફલામ જળ...
આરઆરસેલે અનઅધિકૃત લોખંડનાં સળીયા વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ
આરઆરસેલે અનઅધિકૃત લોખંડનાં સળીયા વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ, અંકલેશ્વર પાનોલી નેશનલ હાઇવે નંબર 8 પરથી સળીયાનો જથ્થો બે ટ્રેલર ટ્રક, આયસર ટેમ્પો, બે કાર સાથે 90...
ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ,અનેક વિસ્તારોની વીજળી ગુલ.
વરસાદની ગેરહાજરીને કારણે ભરૂચ સહિતના રાજ્યમાં બફારાનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા,ત્યારે આજરોજ ભરૂચમાં વહેલી સવારથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું....