રાજ્ય માં છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે આજથી (૯ મે, ૨૦૨૫) વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. જોકે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી…
Narmada
9,09,900 શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમા ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા વધી, ગત વર્ષની સરખામણીએ અંદાજે 4 ગણા વધુ…
એકતાનગર ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જિલ્લા કલેકટર એસ.કે.મોદીની…
નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન એક મહિનો માં નર્મદાની પરિક્રમા યોજાય છે. આ પરિક્રમા ગત તા. ૨૯ માર્ચથી ૨૭મી એપ્રિલ, ૨૦૨૫ સુધી ચાલશે. હાલમાં આ પરિક્રમા…
વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટમાં ત્રણ ગણો વધારો થયો છે “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલાના પ્રથમ કુલપતિ ડો. મધુકર પાડવી અને આંધ્ર…
ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ૧૪ એપ્રિલે ‘નેશનલ ફાયર ડે’તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે ગુજરાતમાં રાજ્યકક્ષાના’નેશનલ ફાયર ડે’ની ઉજવણી SOU-એકતાનગર ખાતે કરવામાં આવી હતી.. આ વખતે…
ગુજરાત રાજ્યની ચાર દિવસની મુલાકાતે પધારેલ ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી અને લેડી ગવર્નર નર્મદા જિલ્લાના એકતાનગરના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા નાંદોદ પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી,…
કહેવાય છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે…
નર્મદા નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થાય છે અને સાતપુડા વિંધ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખળખળ વહેતી નિર્મળ પવિત્ર વિશાળ જળરાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક…
નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ અંગે મોટી અપડેટ મુખ્યમંત્રીએ જણાવ્યું કે કામ ક્યારે પૂર્ણ થશે નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ…