જૂનાગઢમાં ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ દ્વારા 100 બેડ ની સુવિધા સાથેનું કોવિડ કેર આઈસોલેસન...
જૂનાગઢ સ્થિત અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ડો. સુભાષ એકેડેમી દ્વારા કોરોના મહામારીને નાથવાના પ્રયાસરૂપે કોવિડ કેર આઈસોલેસન સેન્ટર કાર્યરત કરેલ છે. આ સેન્ટર સંપૂર્ણ હવા...
જૂનાગઢના 7 જેટલા મુખ્ય મંદિરો 30 એપ્રિલ સુધી દર્શનાથીઓ માટે બંધ કરવાનો નિર્ણય
જુનાગઢમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે શહેરની ધાર્મિક સંસ્થાઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાઇ છે, શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ ભવનાથ મંદિર, જવાહર રોડ ઉપર...
જૂનાગઢ શહેરના તબીબો સિવિલમાંથી રેમડેસીવિર ઈન્જેકશન મેળવી શકશે
જિલ્લા કલેકટર, કમિશ્નર અને એસ.પી. સાથે શહેરના તબીબોની મળેલી બેઠકમાં નક્કી કરાયું
જૂનાગઢમાં હવે રેમડેસીવિર ઇન્જેક્શન માટે દર્દીના સગાને હડિયાપાટી ન કરવી પડે તેવા રાહતના...
જૂનાગઢ કોરોનાના ભરડામાં: માર્કેટિંગ યાર્ડમાં કાલથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કોરોનાના કારણે મંગળવારથી ખેડૂતોની જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે, અને આગામી તા. 16 થી 18 દરમિયાન લોક ડાઉન ની...
માંગરોળ: લોએજના શિક્ષણવિદ્-સમાજ સેવકે પોતાના બે શૈક્ષણિક સંકુલ કોવિડ કેર સેન્ટર બનાવવા અર્પણ કર્યા
ડો. વેજાભાઇ ચાંડેરાએ કોરોના સંક્રમિતોની સેવા માટે મુખ્યમંત્રી અને જૂનાગઢ કલેકટરને લેખિતમાં સહમતી આપી
માંગરોળ તાલુકાના લોએજ ગામના શિક્ષણવિદ્ અને સમાજ સેવક ડો. વેજાભાઇ ચાંડેરાએ...
મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થતા સાધુ સમાજે અર્પિ શબ્દાજંલી, આવતીકાલે પ્રાર્થનાસભા
ભારતી આશ્રમના સંસ્થાપક મહામંડલેશ્વર ભારતીબાપુ રવિવારે બ્રહ્મલીન થતાં સાધુ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. પૂજ્ય ભારતી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અખિલ ભારત...
જૂનાગઢ: કોરોનાના કપરાકાળમાં બાગાયતકારોને ચૂકવાઈ રૂપિયા 9 કરોડની સહાય
કોરોનાના કઠીન સમયમાં જૂનાગઢ જિલ્લાના બાગાયતકાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા 9 કરોડ 32 લાખની વિવિધ સહાય ચુકવવામાં આવી છે. બાગાયત વિભાગ દ્વારા બાગાયતકાર ખેડૂતોને...
હું છું ને તમારી સાથે: કોરોનાગ્રસ્ત દર્દીને પોતાના હાથે જ ભોજન-પાણી, દવા પીવડાવતા ડોકટર-નર્સ
જૂનાગઢમાં હોસ્પિટલનાઆઉટ સોર્સિંગના કર્મચારીઓની સેવા અને ફરજ વંદનીય
જૂનાગઢ સહિત ગુજરાતની અલગ-અલગ સિવિલ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે, અને આવા દર્દીઓની સંભાળ લેનાર કોઈ...
કેદીઓને કોરોના: જૂનાગઢમાં એક સાથે 13 કેદી વાયરસની ઝપેટમાં આવતા તંત્ર હરકતમાં !!
કોરોનાનો ભરડો દિનપ્રતિદિન વધુને વધુ ફેલાઈ જઈ રહ્યો છે. કોરોના વોરિયર્સ પણ વાયરસની ઝ્પેટમાં આવી રહ્યા છે. કોરોનાએ કોઈ સ્થળ બાકી રાખ્યું નથી. હોસ્પિટલ,...
માણાવદરનો માથાભારે અંતુડી અને સાગ્રીત 12 તમંચા સહિતના હથિયારો સાથે ઝડપાયો
હડમતાળા હનુમાજી મંદિરના રસ્તેથી ઝડપી લેતી જૂનાગઢ પોલીસ
અગાઉ ખુન, ખુનની કોશીષ તથા હથિયારના ગુન્હામાં સંડોવાયેલ માણાવદર તાલુકાના માથાભારે ઇસમ રહિમ ઉર્ફે અંતુડી તથા તેના...