કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગમાં જ પુરવઠાની એટલે કે કર્મચારીઓની કમી જોવા મળી હતી. સામાન્ય રીતે લોકોની ભાગદોડને પહોંચી વળવા માટે એક તરફ પુરતા કર્મચારીઓની ભરતી તી ની તો બીજી તરફ ઘણી વખત કર્મચારીઓ સમયસર હાજર ન હોવાનું કે પછી મીટીંગો અને સરકારી કાર્યક્રમોમાં દોડતા હોવાી કચેરીનું કામ ગોકળગતિએ ચાલતુ હોય છે. આવી પરિસ્િિતમાં આવતા લોકો મુંગા મોઢે કચેરીમાં નજર ફેરવીને પાછા વળી જાય છે ત્યારે સમયનું પાલન કરવા બાબતે શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું. આટલું ઓછું હોય તેમ ઓફિસોમાં લાઈટ અને પંખા ચાલુ રાખી દેવામાં આવે છે ત્યારે જો સરકારી કચેરીઓમાં જ આવી પરિસ્િિત હોય તો લોકોને શું સલાહ આપવી તે પણ પ્રશ્ર્નો ઉભા કરે તેવી વાત છે.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ