સરગમ કલબ દ્વારા પંચ મહોત્સવ અંતર્ગત ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડ માં સરગમી સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરગમ કલબના ગુણવંતભાઇ ડેલાવાળા એ જણાવ્યું કે નવરાત્રી બાદ હર વર્ષે રાજકોટની કલારસીક જનતાને મનોરંજન મળી રહે તે માટે અલગ અલગ પ દિવસ સુધી કાર્યક્રમ રાખવામાં આવે છે.આજે ખાસ રાજકોટ અને મુંબઇના કલાકારો લોકપ્રિય જુના ગીતોનો રસથાળ પીરસ્યો હતો અને રાજકોટવાસીઓને ડોલાવી દીધા હતા.
Trending
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે