અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલ અલ્પેશ કથીરીયા તેમજ અન્ય પાસ નેતાઓની હાજરીમાં ખેડુત વેદના પદયાત્રા બગસરા ગોકુલ પટેલ વાડીમાં આયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ આ યાત્રામાં બાલાપર ગામ ખાતે જાહેર સભા યોજાઈ હતી આ જાહેર સભા સાથે જ આ ખેડૂત વેદના પદયાત્રાના સમાપ્તી થઈ હતી જાહેરસભામાં હાર્દિક પટેલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડુતોની વિવિધ સમસ્યા મુદે વાત કરી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પાસ કન્વીનર પારસ ભાઈ સોજીત્રા બગસરા પાસ કન્વીનર ટીમ બાલાપુર તેમજ જિલ્લાભરનાં કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી