ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ ની માંગ ને લઈને આંદોલનકારી પ્રવિણ રામને દિલ્હી ધરણા પર બેસવા દેવામાં ના આવતા ગુજરાત સહિત અન્ય ૧૪ રાજ્યોમાં ૧૫૦ થી વધારે જગ્યાઓ પર વિશાળ રેલીઓ સાથે વિરોધ જોવા મળ્યો હતો , ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, આસામ, બોમ્બે, ઝારખંડ, તામિલનાડુ, કેરળ જેવા તમામ રાજ્યમાં આ મુહિમ ઉગ્ર બની રહી છે ત્યારે આહીર રેજીમેન્ટ ના મુદ્દાને લઈને આંદોલનકારી પ્રવિણ રામ ની કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હંસરાજ આહીર સાથે મિટિંગ થઈ અને મિટિંગમાં આહિર રેજીમેન્ટ મુદે ગહન ચર્ચા કરવામાં આવી અને આવેદન આપવામાં આવ્યું આવનારી ૪ ફેબ્રુઆરીના રોજ ભારતના ૨૬ કરોડ યાદવો દિલ્હી તરફ કુચ કરશે અને આહીર રેજીમેન્ટ નું ગઠન નહીં થાય તો ૨૦૧૯ માં સરકારે પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવુ પડશે એવી પ્રવિણ રામે ચીમકી પણ ઉચ્ચારી છે.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ