ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન માટે કટીબધ્ધ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને ભાજપ સરકારે ગૌ રક્ષા માટે કડા હાથે કામ શરૂ કર્યુ છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌ હત્યા પ્રતિબંધ કાયદામાં સુધારો કરી કડક અમલીકરણ શરૂ કર્યુ છે અને કેરલમાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓ મળીને ગૌ વંશની જે હત્યા કરવામાં આવીછે તેના વિરોધ્ધમા સાવરકુંડલા રિધ્ધિ -સિધધિ ચોક ખાતે હીન્દુ યુવા સેના ના મોટી સંખ્યામાં કાર્યકરો એ હાયરે કોંગ્રેસ હાય હય,ગૌ હત્યારી કોગ્રેસ ના સુત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીના પુતળા દહન કરી કાર્યકરોએ જોડા ફટકારીને વિરોધ્ધ દર્શાવ્યો હતો અને કોંગ્રેસે ગૌ હત્યા કરીને કોંગ્રેસે પતનનો રસ્તો અપનાવી લીધો છે પતન ની નિશાની છે અને આ ગૌ હત્યારાઓને કરોડો હીન્દુઓ ક્યારેય માફ નઇ કરે આગામી ચુંટણીમાં હીન્દુઓ કોગ્રેસને પોતાનો રસતો બતાવીદેશે તેમ જણાવ્યું હતું
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ