રાજકોટના આશિર્વાદ હોલ ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એકિઝબિશનનું આયોજન આજથી ર જુલાઇ સુધી ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. આ એકિઝબીશન સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લુ રહેશે. જો તમે વેકેશનમાં પરીવાર તથા મિત્રો સાથે બહાર ફરવા તેમજ ટ્રીપમાં જવા માગતા હોય તો આકર્ષક પેકેજ ઉપલબ્ધ છે. આ એકિઝબિશનમાં વિશ્ર્વ દર્શન, ગુજરાત ટુરિઝમ તથા મઘ્યપ્રદેશ ટુરીઝમ સહીતના વિવિધ ટુરિઝમો એકજ જગ્યા પર મળી રહેશે.
Trending
- રાશિ ખન્નાની રેશમી અદા!
- જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડર સ્વાસ્થ્ય માટે ખતરારૂપ!
- હવે ડેટા ખોવાનો ડર નથી….વોટ્સએપનું આ નવું ફીચર લાવ્યું સોલ્યુશન
- અજિત ડોભાલની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પુનઃ નિમણૂક
- વિશ્ર્વ પ્રસિધ્ધ ગઝલકારોના “ગઝલ બહાર લાઈવ કોન્સર્ટ” એટલે મનોરંજન સાથે માનવસેવાનો અવસર
- ધારીથી 8 કી.મી. દૂર પ્રકૃત્તિના ખોળે ‘ધ ફર્ન વિસ્ટેરીયા રિસોર્ટસ’ ખૂલ્લું મુકાયું
- Oppoએ F27 Pro Plus પાવરફુલ કેમેરા સાથે લોન્ચ કર્યો
- ભેળસેળયુક્ત પનીર વેંચતા વેપારીને રૂ.5 લાખનો દંડ ફટકારતા અધિક કલેકટર