ઇન્ડિયાની પબ્લીક દર વર્ષે જાતજાતનાં ટેક્સ ભરે છે અને એ પણ ટેક્સ વધારા સાથે…. અને જોવાની વાત એ કે સરકાર તરફથી એ ટેક્સમાંથી કેટલી રકમ આમજનતાની સહુલીયત માટે વપરાણી છે તેનો આંકડો ક્યારેય જાહેર થયો હોય તેવું પણ ખુબ ઓછુ જોવા મળ્યું છે ત્યારે જનતાએ ચુંટેલા નેતાઓ સંસદમાં, ધારાસભામાં જનતાનું પ્રતિનિધિત્વ જેમાં આમ જનતાની માઠી બેસે છે. તાજેતરની જ વાત કરીએ તો તમીલનાડુમાં MLAનાં પગાર વધારાયા છે જે ૫૦,૦૦૦માંથી વધીને ૧.૦૫ લાખ કરાયો છે. તેમજ સ્થાનિક વિસ્તારનાં વિકાસ માટે અપાતા ફંડમાં પણ ૨ કરોડમાંથી વધારીને ૨.૦ કરોડ કરવામાં આવ્યો છે અન્ને જોવાની વાત એ છે કે વિકાસની વાત આવે ત્યારે સરકાર પાસે નાણાની તંત્રી સર્જાય છે જેથી ટેક્સની રકમમાં વધારો થાય અને એ નાણા જનતા ચુકવે છે. ત્યારે MLA જેને બધો જ ખર્ચો સરકાર આપે છે તેવા મેમ્બરો આટલો પગાર વધારો શું યોગ્ય છેે. જ્યારે એસેમ્બલી હોલમાં તમીલનાડુનાં મુખ્યમંત્રી આ પગાર વધારાની જાહેરાત કરી ત્યારે ત્યાં ઉપસ્થિત દરેક MLA ની ખુશી સમાતી નહોતી પરંતુ પાર્ટી દ્વારા ત્ંયા ખુશી વ્યક્ત કરવાની મનાઇ હોવાથી દરેક સભ્યોએ પોતની ખુશી મનમાં જ સમાવી લીધી હતી..
Trending
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે
- ભાવનગરના બોર તળાવમાં ડૂબી જતાં ચાર કિશોરીના મોતથી હાહાકાર