ધ્રોલ નગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજીત રૂ.૫.૫૦ ખર્ચે કરોડના નવા કામો કરવામાં આવશે જેમાં એક ધ્રોલ ગજાનંદ સોસાયટીનો ૨૫ લાખના ખર્ચે પુલીયુ બનાવવામાં આવશે બૂમતરીયા ની વાડી તરફ જવાના રસ્તા નો પુલીયુ ૮.૮૦ લાખના ખર્ચે કરવામાં આવશે પ્રગટેશ્વર મહાદેવ મંદિરની પાછળ લતીપર રોડ રૂપિયા ૯.૯ લાખના ખર્ચે કરવામાં આવશે તેમજ જુદા જુદા કામોના ખાતમૂર્હત કરવામાં આવ્યા હતા. આ તકે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ઈરફાન ઉપપ્રમુખ, કલ્પેશ હડીયલ, ગોવિંદભાઈ દલસાણીયા, સંજયસિંહ જાડેજા, મનસુખભાઈ પરમાર, સવિતાબેન વશરામભાઈ વરુ, તુષારભાઈ ભાલોડીયા, હિતેશભાઈ ભોજાણી, રાજેન્દ્રસિંહ સોલંકી, હિરેન ભાઈ કોટેચા, સહિત નગરપાલિકા કોર્પોરેટરો, શહેરના આગેવાનો અને કાર્યક્રરોની આગેવાની હેઠળ લાખો રુપિયાના નવા કામોના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી