ગુજરાતમાં આજે રાજ્ય સભાની યોજાઈ રહેલી ચૂંટણીમાં એક બાદ એક ટોચના ધારાસભ્યો સહીત રાજ્યના ૧૭૬ ધારાસભ્યો મતદાન કરી રહ્યા છે.ટે સમયે આ જંગના કેન્દ્રમાં રહેલાં કોગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ મતદાન બાદ તેમના પતા ખોલતા જણાવ્યું હતું કે મે અહેમદભાઈને મત આપ્યો નથી.વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ જંગ હારવાની છે.જો હારવાની હોય તો તેને મત આપવાની જરૂર નથી. આવો ધડાકો બાપુએ કર્યો હતો.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ