મંગળવારે રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચુંટણી ખરેખર ગુજરાતના ઇતિહાસમાં અદભુત રહી છે.૮ કલાકના વિલંબ બાદ રાત્રે ૧.૪૫ વાગે શરૂ થયેલી મતગણતરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો વિજય થયો હતો.તેમને જીતવામાટે જરૂરી ૪૪ મત મળ્યા હતા.આ સાથે જ ભાજપના અમિતશાહ 46 અને સ્મૃતિ ઈરાનીનો પણ 46 મત સાથે વિજય થયો હતો.જયારે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા બળવંતસિંહ રાજપૂતને ૩૮ મત મળતા તેમનો પરાજય થયો હતો.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા