૭મી ઓકટોબરે સવારે ૧૦ કલાકે જામનગર પહોંચશે, ત્યાંથી દ્વારકા જશે : દર્શન બાદ બેટદ્વારકા બ્રીજનું ખાતમુહૂર્ત કરશે : બપોરે ૨ વાગ્યે ચોટીલા જવા રવાના થશે : હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટ ખાતે ભૂમિપૂજન તેઓના હસ્તે થશે : ત્યારબાદ ચોટીલા ખાતે વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરશે : ચોટીલાથી સાંજે ગાંધીનગર આઈઆઈટીનું લોકાર્પણ : ૮મી ઓકટોબરે નરેન્દ્રભાઈ સવારે વડનગર જશે, ત્યાં હોસ્પિટલનું લોકાર્પણ બાદ બપોરે ભરૂચમાં ૫૦૦ કરોડના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે : દહેજના હાડભૂત ખાતે કોઝવે-વિઅરનું ખાતમુહૂર્ત : સાંજે દિલ્હી જવા રવાના થશે.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન