સિકંદરાબાદના એક ઘર પર વિમાનનો મેટલનો દરવાજો પડ્યો હતો. સાંભળીને આશ્રર્ય જરૂર થાય પરંતુ ઘણી જ ગંભીર ગણાતી ભૂલને કારણે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. પ્રાપ્ત થતી માહિત મુજબ સિકંદરાબાદ એક અત્યંત ભીડભાડવાળા રહેણાંક વિસ્તારમાં એક પાયલોટ પ્લેનને ઘણું જ નીચે ઉડાવી રહ્યો હતો અને ઘણાં જ ઓછા અંતરમાંથી વિમાન પસાર કરી રહ્યો હતો. ત્યારે આ એરક્રાફ્ટમાંથી મેટલનો દરવાજો એક ઘરની અગાસી પર પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ