Abtak Media Google News

ડેપ્યુટી સી.એમ નીતીનભાઇ પટેલે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં જોડાણ કરાવ્યું છે. અને ભાજપમાં જોડાવાથી સમાજનો હિત રહેલો છે. તેવું ચિરાગ પટેલે જણાવ્યું છે.

મહત્વનું છે, કે પાસના કન્વીનરો ચૂંટણી સમયે ભાજપમાં જોડાતા પાટીદાર અનામત આંદોલનના ચેહરાઓ ધીમે ધીમે ઓછા થઇ રહ્યા છે. આગઉ પણ આંદોલનના પૂર્વ કન્વીનર રેશમા પટેલ અને વરૂણ પટેલ ભાજપમાં જોડાયા છે. પાટીદારના પૂર્વ કન્વીનર ચિરાગ પટેલ નીતીનભાઇ પટેલની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો છે. ચિરાગ પટેલે કહ્યું કે સમાજના હિત માટે ભાજપમાં જોડાયો છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.