સરોગસી દ્વારા મા બનનારી કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીને પણ 26 અઠવાડિયાઓની મેટરનિટિ લીવ મળશે. પર્સનલ મિનિસ્ટ્રિના આ ઓફિશિયલ આદેશની તમામ કેન્દ્ર સરકારના વિભાગોને જાણ કરવામાં આવી છે. આદેશમાં આ મામલા પર દિલ્હી હાઇકોર્ટના 2015માં આપેલા નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે માર્ચ 2017માં મેટરનિટી લીવ પર સુધારેલું બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રેગનન્ટ મહિલાઓને 26 અઠવાડિયાઓની રજા આપવાની જોગવાઇ હતી, જે પહેલા 12 અઠવાડિયા હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો