હીરા વેપારી નીરવ મોદી કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે સવારે સીબીઆઈએ મુંબઈની બ્રેડી હાઉસ બ્રાન્ચ જ્યાંથી આ મહાકૌભાંડ થયું હતું તેને સીલ કરી દેવામાં આવી છે. સીબીઆઈ તરફથી બેન્કની બહાર નોટિસ ચોંટાડી દેવામાં આવી છે. તેના પર લખ્યું છે કે, આ બ્રાન્ચને નીરવ મોદી એલઓયુ કેસના કારણે સીલ કરવામાં આવી છે. હવે આ બ્રાન્સમાં હાલ કોઈ કામકાજ થશે નહીં, આ ઉપરાંત પીએનબીના કર્મચારીઓના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો