Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આગામી તા.૫ જુન અને મંગળવારના રોજ સાંજે પોતાના સર્વોચ્ચ ધર્મગુ‚ના ૭૫માં જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરશે. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ નામદાર ડો.સૈયદના અબુ જાફ‚સ્સાદીક આલીકદર મુફદલભાઈ સૈફુદીન (ત.ઉ.શ) પોતાની જીવનયાત્રાના ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭૫ વર્ષમાં મંગલ પ્રવેશ કરતા હોય ત્યારે જસદણ સહિત સૌરાષ્ટ્રભરના હજારો અનુયાયીઓ મંગળવારે કેક કાપી તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાર્યુ માટે દુઆ પ્રાર્થના કરશે. અત્રે એ નોંધનીય છે કે, ઈ.સ.૨૦૧૪માં ૫૩માં ધર્મગુ‚ બન્યા બાદ તાજદાર ડો.સૈયદના સાહેબ દેશ-વિદેશનો પ્રવાસ કરી તેમના અનુયાયીઓને મળી તેમના અંતર-ખબર પુછી મદદ‚પ બન્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.